-
તાજેતરની પોસ્ટ્સ
તાજેતરની ટિપ્પણીઓ
karan lumbhani પર ગીતા ઉપદેશ hemapatel પર કલ હો ના હો સુરેશ પર કલ હો ના હો geetabhatt પર મેરા ભારત મહાન. Rajul Kaushik પર ગીતા ઉપદેશ સંગ્રહ
- મે 2018
- જુલાઇ 2017
- મે 2017
- એપ્રિલ 2017
- જાન્યુઆરી 2017
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- મે 2016
- એપ્રિલ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- નવેમ્બર 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ડિસેમ્બર 2011
- જૂન 2011
- મે 2011
- જૂન 2010
- મે 2010
શ્રેણીઓ
મેટા
Monthly Archives: સપ્ટેમ્બર 2014
વરિષ્ઠ નાગરિકનુ સુખ હકારાત્મક અભિગમ.
વરિષ્ઠ નાગરિકનુ સુખ હકારાત્મક અભિગમ વરિષ્ઠ એટલે – સર્વોત્તમ, ઉચ્ચત્તમ, સર્વોપરિ. અભિગમ – વિષયની વ્યક્તિનિષ્ઠ સમજ, વલણ. સાચા અર્થમાં વરિષ્ઠ કોને કહીશું ? આહિંયાં આપણે વરિષ્ઠને સમજીશું અને તેના સુખને પણ સમજીશું. ખરેખર સુખ કોણ ભોગવી શકે ? જેની … Continue reading
Posted in ચિંતન
Leave a comment
ધર્મ-અર્થ-કામ-મોક્ષ.
જે જીવ મનુષ્ય દેહ લઈને જ્યારે આ ધરતી પર જન્મ લે, ત્યારે દરેક મનુષ્ય જીવનનો મુખ્ય હેતુ,એક જ ઉપદેશ હોય છે.ધર્મ,અર્થ,કામ અને મોક્ષ. જીવનના આ ચાર સ્તંભનો સુમેળ બરાબર હોય તો જીવન સરળ અને મજબુત બને, એક પણ બરાબર ન … Continue reading
Posted in ચિંતન
Leave a comment
ઊંચી મેડી તે મારા સંતની રે
ઊંચી મેડી તે મારા સંતની નરસિંહ મહેતા એક મહાન ક્રિષ્ણ ભક્ત અને એક મોટા સંત કવિ થઈ ગયા. આપણા ગુજરાતી સાહિત્ય માટે ગૌરવની વાત છે. તેઓ જ સૌથી પહેલા કવિ હતા, જેમણે કવિતા, કાવ્ય, ભજન લખવાની શરુઆત કરી.તેઓના માટે … Continue reading
Posted in ચિંતન
Leave a comment
વરિષ્ઠ નાગરિકનુ સુખ તે જાતે નર્યા.
વરિષ્ઠ નાગરિકનુ સુખ તે જાતે નર્યા. આપણા જીવનની પાનખર ૠતુ શરૂ થાય તે પહેલાં તો અનેક ઉપાધીઓને કારણ શરીરની અંદર રોગ રૂપી વ્યાધીએ પ્રવેશ કરી દીધેલો હોય. ધીમે ધીમે શરીર કમજોર થાય એટલે આ વ્યાધી તેની ફણા ફેલાવીને ઉભો થાય.જવાનીમાં … Continue reading
Posted in ચિંતન
Leave a comment
ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વિકાર
ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વિકાર આ બહુજ ઘહેરો વિષય છે, તેમાં ઉંડું તત્વચિંતન સમાયેલું છે અને તેને સમજવું આસાન કામ નથી.છતાં પણ આપણે સૌ સિનીયર માટે ઈન્ટ્રેસ્ટીંગ વિષય છે.કારણ આપણે એવા પડાવ પર આવીને ઉભા છીએ જ્યાં ચિંતનની ખુબજ જરૂર … Continue reading
Posted in ચિંતન
Leave a comment
સુખ એટલે
સુખ એટલે સુખની પરિભાષા શું છે ? સુખ કોને કહીશું ? સુખની શોધમાં લોકોની આખી જીંદગી પુરી થઈ જાય છે. તેની વ્યાખ્યા કરવી કઠીન કામ છે. ટુંકમાં કહેવું હોય તો આપણી સામે જે પરિસ્થિતી આવે તેમાં આપણુ મન આનંદ અનુભવીને … Continue reading
Posted in ચિંતન
Leave a comment
જ્યાં લગી આતમા તત્વ ચીન્યો નહી.
( જ્યાં લગી આતમા તત્વ ચીન્યો નહી ) જ્યાં લગી આતમા-તત્વ ચીન્યો નહી, ત્યાં લગી સાધના સર્વ જૂઠી માનુષાદેહ તારો એમ એળે ગયો, માવઠાનો જેમ વૃષ્ટિ વૂઠી. શું થયું સ્નાન, પૂજા ને સેવા થકી ? શું થયું ઘેર રહી … Continue reading
Posted in ચિંતન
Leave a comment